Lord Shree Krishna Janmashtami -કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી

શ્રી ગણેશાય નમ: કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી સર્વ ધર્મપ્રેમી ભાઈ -બહેનો ને જણાવવાનું ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ નું પ્રાગટ્ય (જન્માષ્ટમી   નંદ મહોત્સવ ) શ્રાવણવદ આઠમ તારીખ- ૨૨/૦૮/૨૦૧૧. સોમવાર સાંજ નો  સમય ૬:૦૦ વાગ્યે મંદિરમાં ધામધૂમ થી ઉજવવામાં આવશે. તે દિવસ દરમ્યાન સતત –ભજન –કીર્તન નું આયોજન Read More …

Shree Bhagvat Katha by Sadhvi Ritambhara

Shree Bhagvat Katha INSPIRATIONALLY GIVEN by Sadhvi Ritambhara Date: Monday 5th September 2011 to Friday 9th September 2011 Time: Daily 3.00pm till 6.30pm Saturday 10th September 2011  10am – 1pm Jointly Sponsored by BHAARAT WELFARE TRUST and SHREE HINDU TEMPLE, LEICESTER Join this inspiring event enlightened a mind Read More …

Krishna Jaanmastmi, Ganesh Chuthi, Sravan maas, Navratri durgastmi havan

શ્રી કૃષ્ણ જ્નમાષ્ટમી,શ્ર્રાવણ માસ, ગણેશ ચતુર્થી, નવરાત્રી દૂર્ગાષ્ટમી હવન, મંદિર ના નિયમીત કાર્યક્રમ, અને તહેવારો 10434_HM_Religious_Lflt 2011_v6 Click to view the events. આહિયા ૧૦૪૩૪ ઊપર કલિક કરો

Shree Satya Narayan Kaatha-શ્રી સત્યનારાયાણ કથા

શ્રી સત્ય નારાયણ કથા શ્રી સત્ય નારાયણ કથા સર્વ ધર્મ પ્રેમી ભાઈ -બેહનો ને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિર માં તારીખ -૩૧/૦૭/૨૦૧૧ શ્રાવણ સુદ એકમ ને રવિવાર બપોર ના સમય ૩ થી ૬ શ્રી સમુહ સત્ય નારાયણ ની કથા છે. તો આપ સૌ આપનું નામ Read More …

Shiv Pujan-શિવ પૂજન

શ્રી શિવ પૂજન અને રૂદ્રાભિષેક શ્રી રામેશ્વર મહાદેવ વાર તારીખ સમય સોમવાર ૦૧/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦ સોમવાર ૦૮/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦ સોમવાર ૧૫/૦૮/૨૦૦૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦ સોમવાર ૨૨/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦ ગુરુવાર ૨૯/૦૮ /૨૦૧૧ સાંજ ના ૭.૩૦ Read More …