Lord Shree Krishna Janmashtami -કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી
શ્રી ગણેશાય નમ: કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી સર્વ ધર્મપ્રેમી ભાઈ -બહેનો ને જણાવવાનું ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ નું પ્રાગટ્ય (જન્માષ્ટમી નંદ મહોત્સવ ) શ્રાવણવદ આઠમ તારીખ- ૨૨/૦૮/૨૦૧૧. સોમવાર સાંજ નો સમય ૬:૦૦ વાગ્યે મંદિરમાં ધામધૂમ થી ઉજવવામાં આવશે. તે દિવસ દરમ્યાન સતત –ભજન –કીર્તન નું આયોજન