Lord Shree Krishna Janmashtami -કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી

શ્રી ગણેશાય નમ:
કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી
સર્વ ધર્મપ્રેમી ભાઈ -બહેનો ને જણાવવાનું ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ નું પ્રાગટ્ય (જન્માષ્ટમી   નંદ મહોત્સવ ) શ્રાવણવદ આઠમ તારીખ- ૨૨/૦૮/૨૦૧૧. સોમવાર સાંજ નો  સમય ૬:૦૦ વાગ્યે મંદિરમાં
ધામધૂમ થી ઉજવવામાં આવશે. તે દિવસ દરમ્યાન સતત –ભજન –કીર્તન નું આયોજન છે તેમજ માલપુળા-ખીર
પંજરી ની  પ્રસાદી અને પારણું જુલાવવાનો લાહવો  સર્વ ભક્તો લેશો .
સર્વ ભક્તોને આમંત્રણ છે.
શ્રી બાલકૃષ્ણ પૂજા = ૫:૦૦ વાગ્યે સાંજે
શ્રી કૃષ્ણ જન્મ     = ૬:૦૦ વાગ્યે સાંજે
મહાઆરતી        = ૭:૦૦ વાગ્યે સાંજે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Aum Ganeshay Namah
Shree Krishna Birthday – Janmashtami
Date: 22-08-2011 Monday
Shree Bal Krishna Pooja – 5pm
Shree Krishna Birth – 6pm
Arti – 7pm
Everyone is invited.



2 Replies to “Lord Shree Krishna Janmashtami -કૃષ્ણજન્મ મહોત્સવ જન્માષ્ટમી”

Comments are closed.