Vacharadada Ni Maha Aarti

શ્રી ગણેશાય નમઃ ~*~ શ્રી વછરાજ ધામ હિન્દૂ મંદિર
~*~ શ્રી વછરાજ સોલંકી ડાડા ની મહા આરતી ~*~

સર્વે હરિભક્તો ને જણાવતા આનંદ થાય છે કે લેસ્ટર માં એક માત્ર પ્રતિષ્ઠિત વાછરાદાદા અને આવળ માતાજી નું ધામ છે, અને શ્રી હિન્દૂ મંદિર ને 25 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દર સોમવારે

~*~ શ્રી વાછરાદાદા ની મહાઆરતી ~*~
કરવાનો એક શુભ સંકલ્પ કર્યો છે. જેનો પ્રારંભ
તારીખઃ 11/7/2022 અને સોમવાર થી થશે

સોલંકી સુરવીર વછરાજ ની મહાઆરતી માં જોડાવવા આપ સૌ ને હાર્દિક આમંત્રણ છે. 
આરતી નો સમય દર સોમવારે સાંજે 7:30 વાગ્યે છે. ગુગળ નો ધૂપ, દીપ, નગારા અને ઝાલર ના ઝણકાર સાથે આરતી માં જોડાવા અને તમારા પરિવાર તરફ થી આરતી (વિનામૂલ્યે) 
નોંધાવા 0116 246 4590 ઉપર સંપર્ક કરવા વિનંતી.

શ્રી હિન્દુ મંદિર ટ્ર્સ્ટીબોર્ડ, પ્રેસિડેન્ટ અને મેનેજમેન્ટ ના જય શ્રી કૃષ્ણ