Shree Ramayan Navan Parayanh 2023

Shree Ramayan Navan Parayanh
From Wednesday 22nd March to Thursday 30th March 2023
Daily 10:30am to 12:30pm & 3.30pm til 6pm

Sundarkand Yagna on Thursday 30th March 2023 2pm to 5pm

શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

બુધવાર તારીખ ૨૨-૦૩-૨૦૨૩ થી ગુરુવાર તારીખ ૩૦-૦૩-૨૦૨૩ સુધી દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બપોરના ૩ થી ૬.૦૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.
havan

સુંદરકાંડ યજ્ઞ ગુરુવાર તા. ૩૦-૦૩-૨૦૨૩ બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી.

શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.