Shree Ramayan Navan Parayanh 2022

Shree Ramayan Navan Parayanh
From Saturday 2nd April to Sunday 10th April 2022
Daily 10:30am to 12:00pm & 3:30pm til 5:30pm

Sundarkand Yagna on Sunday 10th April 2022 from 2pm to 5pm

શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

શનિવાર તારીખ ૦૨-૦૪-૨૦૨૨ થી રવિવાર તારીખ ૧૦-૦૪-૨૦૨૨ સુધી દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨ અને બપોરના ૩ થી ૫.૩૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.
havan

સુંદરકાંડ યજ્ઞ રવિવાર તા. ૧૦-૦૪-૨૦૨૨ બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી.

શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.