Shree Satya Narayan Kaatha-શ્રી સત્યનારાયાણ કથા

શ્રી સત્ય નારાયણ કથા

શ્રી સત્ય નારાયણ કથા
સર્વ ધર્મ પ્રેમી ભાઈ -બેહનો ને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિર માં તારીખ -૩૧/૦૭/૨૦૧૧
શ્રાવણ સુદ એકમ ને રવિવાર બપોર ના સમય ૩ થી ૬ શ્રી સમુહ સત્ય નારાયણ ની કથા છે.
તો આપ સૌ આપનું નામ ઓફીસ માં લખાવવા વિનંતિ
(૧) £ ૧૫ શ્રી સત્ય નારાયણ કથા ( બે વ્યક્તિ બેશી સક્સે )
(૨) ફૂલ અને ફ્રુટ સાથે લાવવાના રેહશે.
www.shreehindutemple.net