Shreemadh Bhagvat Geeta Pravachan શ્રી મદ ભાગવદ ગીતા પ્રવચન

શ્રી મદ ભાગવદ  ગીતા પ્રવચન
સુજ્ઞ ધર્મ અનુરાગી ભાઈ – બહેનો
આપ સર્વે ને જણાવાતા  આનંદ  થાય છે. કે પરમ કૃપાળુ પરમાંતમાંની અસીમ કૃપાથી આપણા શ્રી હિંદુ મંદિર માં ૫ દીવસ માટે ધર્મ નું ભવ્ય અને દિવ્ય ધર્મ પુસ્તક શ્રી મદ  ભાગવદ  ગીતા ના સત્સંગ નું આયોજન કર્યું છે .
વક્તા -શ્રી શાંતિભાઈ પટેલ
સ્થર- શ્રી હિંદુ મંદિર
તારીખા -૧૮/૭/૨૦૧૧ થી ૨૨/૭/૨૦૧૧  સોમવાર થી શુકવાર
સમય -દરરોજ સાંજ ના ૭;૩૦ થી ૯;૩૦
આપ સર્વે ભાઈ – બહેનો  આ પ્રવિત્ર ધાર્મિક કથા આયોજન માં ઉપસ્થીત થઈ લાભ લેવા હાર્દિક આમત્રણ પાઠવીએ  છીએ.
 
 
Shreemadh Bhagvat Geeta Pravachan
To all devotees,
With the grace of god, it is with great pleasure that we invite all devotees to pravachan on Shreemadh Bhagvat Geeta
Presented by: Shree Shantbhai Patel
Venue: Shree Hindu Temple & Community Centre
Time: Monday 18th July-Friday 22nd July, daily from 7.30-9.30pm