Dhan Teras – ધનતેરસનું માહાત્મ્ય શું છે?

ધનતેરસ એ ભગવાન ધન્વંતરિની જયંતી છે દીપાવલી એ ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલું મહાન પર્વ છે. દિવાળી એ અનેક ઘટનાઓ સાથે સંકળાયેલો શુભ દિવસ છે. આ જ દિવસે ભગવાન શ્રીરામ લંકા પર વિજય કરીને સીતા, લક્ષ્મણ,હનુમાન સહિત આકાશમાર્ગે અયોધ્યા પધાર્યા હતા. જૈનોના ચોવીસમા તીર્થંકર અને અહિંસાની Read More …