Shreemad Bhagvat Saptah Prayan

Shreemad Bhagvat Saptah Prayan
From Friday 5th til Friday 12 October 2012
By Shree Chaganbhai Joshi


શ્રીમદૂ ભાગવતૂ સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરાયણ

સ્થળ:  શ્રી હિંદુ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર. લેસ્ટર
 વક્તા:   શ્રી છગન ભાઈ જોષી
 મુખ્ય યજમાન:    શ્રી રમેશ ભાઈ જોષી પરિવાર
પોથી યાત્રા :  તારીખ ૫.૧૦.૨૦૧૨ નારોજ બપોરના ૨.૩૦ વાગ્યે મુખ્ય યજમાન ના ઘરે થી મંદિરે પધારશે
કથા શ્રવણ:       તારીખ ૫.૧૦.૨૦૧૨ થી તારીખ ૧૨.૧૦.૨૦૧૨ સુધી
દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧.૦૦ અને બપોર પછી ૩.૦૦ થી ૬.૦૦
 ભોજન પ્રસાદ:     કથા દરમ્યાન દરેક શ્રોતાજનોને બપોરના તથા સાંજના ભોજન પ્રસાદી લેવા આગ્રહ ભરી વિનંતિ છે.
વધુ માહિતી માટે મંદિરની ઓફીસમાં મળો અથવા ફોન કરો  ૦૧૧૬ ૨૪૬૪૫૯૦ 

માંગલિક પ્રસંગો શુભ પ્રસંગો

પોથીયાત્રા:             ૫.૧૦.૨૦૧૨ બપોરના ૨.૦૦ કલાકે

રામ જન્મ :            ૮.૧૦.૨૦૧૨ ૧૨.૩૦ કલાકે
કૃષ્ણ જન્મ :            ૮.૧૦.૨૦૧૨ સાંજના ૫.૩૦ કલાકે
                                            
 
અનકુટ,ગોવર્ધનપૂજા:  ૯.૧૦.૨૦૧૨ બપોરના  ૧૨.૩૦ કલાકે

રુકમણીવિવાહ:         ૯.૧૦.૨૦૧૨ સાંજે ૫.૦૦ કલાકે 
સુદામા આધ્યાન:      ૧૦.૧૦.૨૦૧૨ બપોરના ૧૨.૩૦ કલાકે                                        
હુંડીવાંચન:            ૧૦.૧૦.૨૦૧૨ સવારના ૧૦.૩૦ કલાકે
હવનયજ્ઞ:             ૧૨.૧૦.૨૦૧૨ બપોરના ૨.૩૦ કલાકે
દૈનિક યજમાન                  £ ૨૧
સાત દિવસ યજમાન          £ ૧૦૧
રામજન્મ યજમાન             £ ૧૦૧
કૃષ્ણજન્મ યજમાન            £ ૧૦૧
રુકમણીજીવિવાહ યજમાન     £ ૧૦૧
એક દિવસ ભોજન યજમાન    £ ૧૦૧