Raj Bhoj – રાજ ભોગ
રાજ ભોગ જય શ્રી ક્રિષ્ન સમસ્ત હિંદુ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે શ્રી હિંદુ મંદીર નું પુનઃનિર્માણ.કોઇ ના પણ નામ વગર અને સમસ્ત હિંદુ સમાજ ના સહકારથી થયેલ છે.આપણા મંદિરમાં ૩૬૫ દિવસ નિત્ય રાજ ભોગ ધરાવવામાં આવેછે માટે વધુ સહકાર ની અપેક્ષા સાથે